આહાર આપણા જીવન માં એવી રીતે વણાઈ ગયો છે કે તે વિશે આપણે ખાસ વિચારતા નથી. આહાર શું છે? આહારનું શું કરવું જોઈએ ? આહાર આપણા શરીર ને કેવી રીતે ઉપયોગી છે? જો આપણે યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણ માં આહાર ન લઈએ તો શું પરિણામ આવી શકે? આહાર કેવો લેવો જોઈએ? આ બધી જ બાબત ની ચર્ચા આપણે અહીં કરીશું. ઉપરાંત આપણે જે આહાર પસંદ કરીએ છીએ તેના પર કયા પરિબળો અસર કરે છે તે પણ જોઈશું .
TO BE CONTINUED ………
બહુવચન: 0 એ “આહાર,પોષણ,પોષક તત્ત્વો,પોષણ ધોરણ” પર વિચારો કર્યા
બધૈયે ખોરખ વિસે વચ્વુજ જોએ. Good job!