લેખકનું નામ: Ketna Pabari

millets selection and nutrition value, આપણે અને આપણો આહાર

મોટા અનાજની પસંદગી અને પોષણમૂલ્ય( MILLETS SELECTION AND NUTRION VALUE )

ચોખા અને ઘઉં, જેને પાતળા/નાના અનાજ તરીકે ઓળખાઈ છે, તેના સિવાય ઘણાં મોટા અનાજ કે મિલેટ પણ હોય છે જે

Rice selection and nutrition value, આપણે અને આપણો આહાર

ચોખાની પસંદગી અને પોષણમૂલ્ય( RICE SELECTION AND NUTRITION VALUE )

બહોળા પ્રમાણમાં વપરાતું બીજું અનાજ છે ચોખા. તે બીજા અનાજ કરતાં રાંધવામાં સરળ અને પોચા છે. ચોખા દેખાવે આકર્ષક હોય

wheat selection and nutrition value, આપણે અને આપણો આહાર

ઘઉંની પસંદગી અને પોષણમૂલ્ય( WHEAT SELECTION AND NUTRITIONL VALUE)

દૂનિયાભરમાં ઘઉં સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે. તે જુદા જુદા સ્વરૂપે ખાઈ શકાય છે. જેમ કે ઃ ઘઉંના ફાડાં રાબ

આપણે અને આપણો આહાર

અનાજની પસંદગી અને તેનું પોષણમૂલ્ય( SELECTION AND NUTRITIVE VALUE OF CEREALS AND MILLETS )

આપણે આહારના કાર્યો( https://ketnapabari.home.blog/2020/01/26/આહાર-ના-કાર્યો/ ), તેનું સંઘટન તથા વિવિધ આહારજૂથમાં( https://ketnapabari.home.blog/2020/08/09/મૂળભૂત-આહારજૂથmain-food-groups/ ) તેનાં વર્ગીકરણ વિશે જાણ્યું. હવે આહાર વિશે આપણી

food preservation methods, આપણે અને આપણો આહાર

ખોરાક જાળવણીની પદ્ધતિઓ( METHODS OF FOOD PRESERVATION )

આપણે ખોરાક સંગ્રહની પદ્ધતિઓ વિશે આગળના બ્લોગમાં જોઇ ગયા( https://ketnapabari.home.blog/2020/11/08/ખોરાકનો-સંગ્રહ-અને-તેની-પ/ ). અને જેને આપણે ત્રણ વર્ગીકરણ મુજબ જાણ્યુ. હવે આ

food preservation methods, food storage and its methods, આપણે અને આપણો આહાર

ખોરાકનો સંગ્રહ અને તેની પદ્ધતિઓ ( FOOD STORAGE AND ITS METHODS )

બધા માટે પૂરતુ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે માત્ર કૌટુંબિક-નાના સ્તર પર જ નહીં, મોટા સ્તર પર પૂરતા ખાદ્યપદાર્થોના પૂરવઠાની ખાત્રી

classification of food based on perishability, આપણે અને આપણો આહાર

ખાદ્યપદાર્થનું બગાડના સમયના આધારે વર્ગીકરણ( CLASSIFICATION OF FOOD BASED ON PERISHABILITY )

કોઈપણ ખાદ્યપદાર્થમાં ખરાબીને રોકવાનું એ વાત પર નિર્ભર કરે છે કે કોઈ ખાદ્યપદાર્થને ખરાબ થયા વિના કેટલા સમય સુધી રાખી

factors affecting food spoilage, આપણે અને આપણો આહાર

ખાદ્યપદાર્થના બગાડને અસર કરતા પરિબળો ( FACTORS AFFECTING FOOD SPOILAGE )

અમુક પરિબળો જેમકે તાપમાન, ભેજ વગેરે સૂક્ષ્મજીવાણુઓની વૃધ્ધિ અને ઉત્સેચકની પ્રતિક્રિયા ને અસર કરે છે અને આ રીતે ખાદ્યપદાર્થોને ખરાબ

food spoilage, આપણે અને આપણો આહાર

ખાદ્યપદાર્થ બગડી જવાનાં કારણો( FOOD SPOILAGE )

ખોરાકનું ખરાબ થવું એ એની ગુણવત્તામાં લઘુતા( inferiority ) બતાવે છે. કોઈપણ ખાદ્યપદાર્થની પરખ ઈન્દ્રિય ગુણો દ્વારા પરખી શકાય છે(

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો