સમતોલ આહારનું આયોજન( BALANCED DIET PLAN)
સંતુલિત આહાર એટલે એવુ ભોજન કે જેમાં અલગ-અલગ પ્રકારના ખાદ્ય પદાર્થ એટલા પ્રમાણમાં હોય કે જેથી શરીરને શક્તિ, ખનિજક્ષારો, વિટામિન, […]
સંતુલિત આહાર એટલે એવુ ભોજન કે જેમાં અલગ-અલગ પ્રકારના ખાદ્ય પદાર્થ એટલા પ્રમાણમાં હોય કે જેથી શરીરને શક્તિ, ખનિજક્ષારો, વિટામિન, […]
આપણે અલગ-અલગ પોષકતત્વો વિશેની જાણકારી મેળવી. આ પોષકતત્વો ઘણા પ્રકારના તત્વો કે સંયોજનથી બનેલા હોય છે અને તે આપણા શરીરમાં
zinc અને copper આપણા શરીરમાં મળી આવનાર અન્ય ઓછી માત્રામાં જરૂરીયાત વાળા ખનિજતત્વો છે. જોકે એમાં ખનિજતત્વો બહુ જ ઓછી
આયોડિન પણ એક અલ્પમાત્રા તત્વ છે. જે પુખ્તવયની વ્યક્તિના શરીરમાં બહુ ઓછી માત્રામાં( લગભગ 20-25 મિલિગ્રામ ) મળી આવે છે.
લોહતત્વ ઓછી માત્રામાં જરૂરિયાત વાળા ખનિજક્ષારોમાંનુ એક છે.( https://ketnapabari.home.blog/2020/05/24/ખનીજક્ષાર-minerals/ ) જે આપણે આગળ ખનીજક્ષાર વાળા blog માં જોઈ ગયા. શરીરને
પુખ્તવયની વ્યક્તિના શરીરમાં લગભગ 20-25 ગ્રામ મેગ્નેશિયમ મળી આવે છે. આ પ્રમાણે 60-70 ટકા ભાગ હાડકામાં મળી આવે છે, જ્યાં
શરીરમાં લગભગ 100 ગ્રામ ક્લોરાઈડ હોય છે. જેમાં વધુ પડતો ભાગ કોષોની બહારના પ્રવાહીમાં ખાસ કરીને બ્લડ પ્લાઝમા માં મળી
પોટેશિયમ શરીરમાં સોડિયમની તુલનામાં બમણી માત્રામાં હોય છે. આ પ્રમાણ લગભગ ૨૫૦ ગ્રામ હોય છે. તેનો વધુ પડતો ભાગ કોષોની
એક પુખ્તવયની વ્યક્તિના શરીરમાં લગભગ 120 ગ્રામ સોડિયમ પ્રાપ્ત થાય છે. જેનો વધારે પડતો ભાગ કોષોની બહાર રહેલા પ્રવાહીમાં( liquid
કેલ્શિયમ અને ફોસ્ફરસ બંન્ને ખનીજક્ષારો આપણા શરીરમાં સહયોગી રૂપથી કામ કરે છે. હકીકતમાં આ સહયોગી( એકીકૃત ) થવાની ક્રિયા જ