આયોડિન( IODIN )
આયોડિન પણ એક અલ્પમાત્રા તત્વ છે. જે પુખ્તવયની વ્યક્તિના શરીરમાં બહુ ઓછી માત્રામાં( લગભગ 20-25 મિલિગ્રામ ) મળી આવે છે. […]
Your blog category
આયોડિન પણ એક અલ્પમાત્રા તત્વ છે. જે પુખ્તવયની વ્યક્તિના શરીરમાં બહુ ઓછી માત્રામાં( લગભગ 20-25 મિલિગ્રામ ) મળી આવે છે. […]
લોહતત્વ ઓછી માત્રામાં જરૂરિયાત વાળા ખનિજક્ષારોમાંનુ એક છે.( https://ketnapabari.home.blog/2020/05/24/ખનીજક્ષાર-minerals/ ) જે આપણે આગળ ખનીજક્ષાર વાળા blog માં જોઈ ગયા. શરીરને
પુખ્તવયની વ્યક્તિના શરીરમાં લગભગ 20-25 ગ્રામ મેગ્નેશિયમ મળી આવે છે. આ પ્રમાણે 60-70 ટકા ભાગ હાડકામાં મળી આવે છે, જ્યાં
શરીરમાં લગભગ 100 ગ્રામ ક્લોરાઈડ હોય છે. જેમાં વધુ પડતો ભાગ કોષોની બહારના પ્રવાહીમાં ખાસ કરીને બ્લડ પ્લાઝમા માં મળી
પોટેશિયમ શરીરમાં સોડિયમની તુલનામાં બમણી માત્રામાં હોય છે. આ પ્રમાણ લગભગ ૨૫૦ ગ્રામ હોય છે. તેનો વધુ પડતો ભાગ કોષોની
એક પુખ્તવયની વ્યક્તિના શરીરમાં લગભગ 120 ગ્રામ સોડિયમ પ્રાપ્ત થાય છે. જેનો વધારે પડતો ભાગ કોષોની બહાર રહેલા પ્રવાહીમાં( liquid
કેલ્શિયમ અને ફોસ્ફરસ બંન્ને ખનીજક્ષારો આપણા શરીરમાં સહયોગી રૂપથી કામ કરે છે. હકીકતમાં આ સહયોગી( એકીકૃત ) થવાની ક્રિયા જ
આપણે આગળ જોઈ ગયા તેમ ( https://ketnapabari.home.blog/2020/02/02/પોષક-તત્ત્વોના-કાર્યો-પ્/ ) સૂક્ષ્મમાત્રાના પોષકઘટકોને બે વર્ગમાં વહેંચી શકાય વિટામીન અને ખનીજક્ષાર. જેમાં વિટામિન વિશે
VIT-C, ‘ ઍસ્કોર્બિક ઍસિડ ‘ તરીકે પણ જાણીતું છે. તેમજ તેને ‘ ફ્રેશ ફૂડ ‘ વિટામિન પણ કહેવાય છે. ગરમીથી
પ્રાપ્તિસ્થાન VIT-B12( COBALAMIN ) માત્ર પશુજન્ય ખોરાક માંથી જ મેળવી શકાય છે. લિવર, કિડની, ઈંડા, સમુદ્રીફૂડ( seafoods like crabs, lobsters,