રાંધવાની પધ્ધતિઓ( COOKING METHODS )
આપણે આગળની પોસ્ટમાં જોયું કે ખોરાકને રાંધતાં પહેલાં તૈયાર કરવાની અનેક રીતો છે( https://ketnapabari.home.blog/2020/09/06/રાંધતા-પહેલા-ખાદ્યપદાર્થ/ ). તેવી જ રીતે તેમને રાંધવાની […]
આપણે આગળની પોસ્ટમાં જોયું કે ખોરાકને રાંધતાં પહેલાં તૈયાર કરવાની અનેક રીતો છે( https://ketnapabari.home.blog/2020/09/06/રાંધતા-પહેલા-ખાદ્યપદાર્થ/ ). તેવી જ રીતે તેમને રાંધવાની […]
અનાજ, કઠોળ, શાકભાજી, માંસ વગેરે જેવા મોટાભાગના ખાદ્યપદાર્થોને ખાતા પહેલા રાંધવા પડે છે. અને રાધતા પહેલા ખોરાકને તૈયાર કરવો પડે
ભારત એ વિવિધ રાજ્યોમાં ફેલાયેલો બહોળી વસ્તી ધરાવતો દેશ છે. આથી, આહારની ટેવોમાં અને ખાદ્યપદાર્થોની વપરાશની પદ્ધતિઓમાં ઘણી વિવિઘતા હોય
ભોજનમાં પોષકઘટકોથી સમુદ્ધ ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવાથી તેમજ વિવિધ ખાદ્યપદાર્થોનું યોગ્યરીતે સંમિશ્રણ કરવાથી આપણા ભોજનનું પોષણમુલ્ય ખૂબ વધી જાય છે. પોષણદાયક
આહાર જીવન માટે જરૂરી છે. જો આપણે પૂરતો ખોરાક ન લઈએ તો આપણુ શરીર યોગ્ય રીતે કામ કરી શકે નહી
પોષકતત્વોના પ્રાપ્તિસ્થાન પર આધારિત ખાદ્યપદાર્થોનું વર્ગીકરણ આપણે આગળ જોયુ( https://ketnapabari.home.blog/2020/08/02/સમતોલ-આહારનું-આયોજન-balanced-diet-plan/ ). પરંતુ આ વર્ગીકરણ પર આધારિત આહારનું આયોજન કરવુ જરા
સંતુલિત આહાર એટલે એવુ ભોજન કે જેમાં અલગ-અલગ પ્રકારના ખાદ્ય પદાર્થ એટલા પ્રમાણમાં હોય કે જેથી શરીરને શક્તિ, ખનિજક્ષારો, વિટામિન,
આપણે અલગ-અલગ પોષકતત્વો વિશેની જાણકારી મેળવી. આ પોષકતત્વો ઘણા પ્રકારના તત્વો કે સંયોજનથી બનેલા હોય છે અને તે આપણા શરીરમાં
zinc અને copper આપણા શરીરમાં મળી આવનાર અન્ય ઓછી માત્રામાં જરૂરીયાત વાળા ખનિજતત્વો છે. જોકે એમાં ખનિજતત્વો બહુ જ ઓછી
આયોડિન પણ એક અલ્પમાત્રા તત્વ છે. જે પુખ્તવયની વ્યક્તિના શરીરમાં બહુ ઓછી માત્રામાં( લગભગ 20-25 મિલિગ્રામ ) મળી આવે છે.